રાજકોટ શહેર માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ

 

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા રાજકોટ દ્વારા મહાત્મા પ્રવિણાબાઈજી, સૂમીતાબાઈજી, સૂગીતાબાઈજી, મનીષાબાઈજી, માનવ સેવા દળ, યુવા સંગઠનના સહયોગથી કોરોના વાયરસની વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ શહેરના અટીકા વિસ્તારમાં રેહતા અનેક જરૂરિયાતમંદ લોકોને અનાજ તથા શાકભાજી ની કીટ નું વિતરણ કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment